SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૨] ક્રમચામ સદાયી મનુષ્ય ખરેખર આન્તરિક ઉચ્ચ શુદ્ધ વ્યાપકલાવનાથી આહીર સ્થિતિના સ્વાધિકારે ગમે તે ક્રાયની પ્રવૃત્તિ કરતા હોય તથાપિ તે સ્વજની કન્તવ્ય દિશામાં ચામ્ય અધિકારી કરી શકે છે. માદાકત્ત બ્યક્રમમાં આન્તરિકક્રાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મજીવનથી જીવી શકાય નહિ. અતએવ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાય કરતાં સદાશયત્વને ધારી કમયાગની ચામ્યતાને સપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વ'ની સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સત્ર સદ્દગુણાનાં દ્વાર ખુલ્લાં થાય છે. સદાશયની ભાવનાવડે યુક્ત થઈને કાઇ પણુ કાર્ય કરતાં પ્રગતિ માગમાં વિરાધ આવતા નથી. સદાશયથી કરેલું કાર્ય સ્વક્રએ ઉત્તમ પ્રગતિને સમપે છે. અતએ સદાશયી મનુષ્યને કાય પ્રવૃત્તિના અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવડે સંસાર વ્યવહારચાય કમ પ્રવૃત્તિ કરતાં આન્તરનિલે પતાવડે સાંસારિક જીવનવહન સાથે પરમાત્મપદ પ્રાપ્તિમાં અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્માન્નતિના ક્રમમાં વધત જાય છે અને કમ પ્રવૃત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવુ જોઈએ તે જાણતા નથી—સ્વાધિકાર પ્રમાણે ક્યાં ક્યાં કાર્યો કવ્ય છે ? દ્રવ્યક્ષેત્રકાલલાવથી બાહ્ય અને અન્તરથી મારી કેવી સ્થિતિ છે ? સાનુકુલ સામગ્રીએ મારી પાસે કઈ કઈ છે? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર વ્ય કાયામાં સુઝાય છે અને તેમજ જેની મતિ સદ્વિશ્ય રહે છે તે કાય કરવાને લાયક નથી. જે મનુષ્ય પોતાના કબ્યક્રમના અધિકાર કરી શકતા નથી તે ગમે તે કાય માં પ્રવૃત્તિ કરે તથાપિ તે સદ્વિશ્વ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy