SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણું'કાઓ : [1] છે. રાત્રિમાં મન, વચન અને કાયાવડે જે પાપ થયાં હાય તેના પ્રાતઃસયા વિષે પશ્ચાત્તાપ કરવા તેને રાત્રિક પ્રતિક્રમણ કહે છે. ગૃહસ્થે પ્રતિમણુસૂત્ર અને સાધુએ શ્રમણત્રના ભાવાથ ઉપર લક્ષ થઈ પ્રતિક્રમણ, આયા કરવું જોઈએ. એક પક્ષમાં, જે જે મન, વચન અને કાયાવહૈ પાકા હોય તેના પશ્ચાત્તાપ કરવા તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન, વચન અને કાયાવડે ચાતુર્માસ સબંધી પાપેને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા-ગોં કરવી તેને ચાતુર્માસિક પ્રતિક્રમણુ કહે છે. વ સબંધી થયેલાં પાપાના પશ્ચાત્તાપ કરવા અને તેની નિન્દા-ગાઁ કરવી તેને સાંવત્સરિક પ્રતિક્રમણું કહે છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણનુ સ્વરૂપ વિચારવુ, ભાવ પ્રતિક્રમણ સાધ્ય છે એવા ઉપયાગ રાખીને પ્રતિક્રમણ કરવુ. દ્રષ્ટપ્રતિક્રમણ તે ભાવપ્રતિક્રમણુના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણુ તે નિશ્ચય પ્રતિ ક્રમણના હેતુભૂત છે. દરાજ પ્રતિક્રમણુ આવશ્યક કરવામાં આવે અને દુર્રણા ન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય તે સમજવુ કે પાપુની ગાંનનારૂપ પશ્ચાત્તાપ ખરાબ કરી શકાયા નથી. પ્રતિક્રમણુરૂપ પસાય થવાથી ભૂતકાલીન કર્મીની નિજા થાય છે. અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક જીવ પ્રતિક્રમણ કરીને મુક્તિપદ પામ્યા અને પામશે. જે જે પાપ કર્યાં હોય તેના અન્તઃકરણમાં ઊંડે પશ્ચાત્તાપ કરવે જોઇએ. મન, વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિક્રમણ યાગ્ય થવી જોઈએ. પ્રતિક્રમણના અધ્યવસાયેાથી આચારમાં સદ્ગુણો દેખાવા જોઈએ, પ્રતિક્રમણ્ કરવાથી નૈતિક ગુણાની વૃદ્ધિ થવી જોઇએ અને અનીતિથી પા For Private And Personal Use Only 1
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy