________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કુચાગ
થાય છે અને તરવારના મ્યાનની પેઠે સકાલમાં શરીરાદિથી શિન્નપણે આત્માનુ ભાન થાય છે. સમભાવ સામાયિક એ પોતાના આત્મામાં છે માટે અન્ત ષ્ટિથી અન્તરમાં જોવું. આત્માના સમભાવ ધમને પ્રાપ્ત કર્યાં પછી અન્ય આવશ્યકાને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમાં પાિમ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાના અનુભવ કરવા સમર્થ થાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું. એજ પરમાત્માના અનુભવ કરવાના મુખ્ય ઉપાય છે. સર્વ જીવાની તથા પોતાની સિદ્ધસમાન સત્તાનું ધ્યાન ધરવું અને ઔયિકભાવ પર દ્રષ્ટિ મૂવી નહિ—એ જ સામાયિકરૂપ પોતાના આત્માને અનુભવવાના મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે ધર્મીના હાય તાપણુ તેની મુકિત થાય છે. લેયચા બાસમત્તે વા લુખો વા अहव अन्नो वा । समभावभावी अप्पा लहइ मुक्ख न સંદેશ || o || શ્વેતાંબર હાય, વા દિગ ́ખર હાય, બૌદ્ધ ડાય અથવા અન્ય વેદાંતી આર્યસમાજી હિન્દુ ખ્રિસ્તી અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સ દનોના આચાર અને વિચારોમાં જેને સમભાવ થયો છે તે મુકિત પામે એમાં જરામાત્ર પશુ સંદેઢ નથી. સર્વ ભવે અને સ` પાપથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધના અવલખ્યાં હોય પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તો તે સાધનાની નિષ્ફલતા જાશુવી, સમભાવ એ પરમાત્માનું હ્રદય છે. સમભાવને પામનાર પરમાત્મા અને છે. સમભાવી આત્મા કન્યકરણી કરતા છતે। સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યોને, રાજાએને અને ઇન્દ્રોને માન્ય-પૂજ્ય છે. સમભાવરૂપ સામાયિકમાં
For Private And Personal Use Only