________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૧૧] સમભાવરૂપ સામાયક એવું છે કે જેમાં જન્મ, જરા અને મરણનાં દુઃખોનો અવકાશ નથી. સમભાવ એ જ મુકિતની સાચામાં સાચી નિસરણિ છે. સમભાવના પરિણામ પામેલે. આત્મા તે જ ઉત્તમોત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે. એમ નાની અપેક્ષાએ અવધવું. કઈ પર રાગ વા કેઈ પર દ્વેષને વિચાર થાય નહિ. એવું સમભાવ સામાયિક અડતાલીશ મિનિટ પર્યત સતત સમભાવના વિચારથી કરાય તે ઉત્તમ અવધવું. સામાયિકરૂ૫ આત્માને પ્રાપ્ત કર અર્થાત્ સમભાવપરિણામમાં રહેવું એ જ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અન્ત આવતો નથી. ગમે તે વિચારે !!! ગમે ત્યાં જાઓ !!! પણ સમભાવરૂપ સામાયિક પ્રાપ્ત કર્યાવિના આત્માનો આનના પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુતઃ નથી. આખી દુનિયાના મનુષ્યોને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે, માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનગીને સામાયિક પ્રાપ્ત થાય. છે. જ્ઞાનયોગીની નિશ્રાએ કમગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કમ કહેવામાં આવે છે. અશ્ચાત્મશેલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હોય તે તે નિરવઘકામગ અવધે. બે ઘટના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલે મનુષ્ય અન્ય કાર્યો કરતી વખતે પણ નિલેપ રહેવા સમથ થાય છે અને તે ગમે તે વખતે પર્ણ સમભાવને ભૂલતું નથી. આવી સમભાવની દશામાં આગ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય.
For Private And Personal Use Only