________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૮ ]
કમ યાગ રતાં અત્મ્યમ્ અવમેધાશે કે આત્મા ત્યાંસુધી મન વાણી અને કાયાને પેાતાની સત્તાતળે લેઈ સ્ત્રાજ્ઞાપૂર્વક ન પ્રવર્તાવી શકે તાત્ તે કથની કરનાર છે તે પ્રમાણે વનાર નથી. કહેણી સમાન રહેણી કરવી હોય તે આત્માના તાબે મન વચન અને કાયાની શક્તિયા રહેવી જોઇએ. સ પ્રકારના અભ્યાસની પૂર્વે મન વચન અને કાયા પાતાની આજ્ઞા પ્રમાણે વર્તે એવા અભ્યાસ સેવા ઇએ. આત્માની આવા પ્રમાણે મન અને કાયા વર્તે છે એવા અનુભવ આવે તે પણ પ્રસાદ ન કરવા જોઇએ.
૧૩૯. મન કેમ સાધ્ય થાય ? પૃ ૪૦૨
સ્વામી રામતીર્થ એક વાર અમેરીકામાં ભાષણ આપતાં જાવ્યુ હતું કે હિન્દુસ્થાનના લેકે હિમાલય વગેરે પતેમાં ચામ સાધવા જાય છે તેનું રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન કાયા રહે અને વિલેપ રફી સવ કન્યકાયા કરે. આવી ચેમ્યતારૂપ યેાગસિદ્ધિ કરીને તે કયેાગી મની વિશ્વના ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિયાને આદરે છે. ઉપર્યુક્ત કચ્છનું સારાંશ એ છે કે-તે કચકમાં કરવાની અધિકારિતા મ્ન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા યાગ સાધે છે. આવા યાગસાધનથી એહ-વિષયલાલસા અને તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકાય છે. હનુમાને જેમ પનાતીને પગતળે દાખી દીધી તેમ કતવ્યની મેહવૃત્તિરૂપ પનોતીને સપરાક્રમવડે દબાવી દઈ કચેાગી, હનુમાન મની સ ́પૂ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમાં નદી, પતા, ગુřાઓ અને હવાપાણી અનુકૂળ છે. ફક્ત મનુષ્યએ ગુરુગમ પ્રાપ્ત કરીને મન વાણી અને
For Private And Personal Use Only