________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૪૭ ] પાલનમાં વ્યતીત થવા લાયે અને તેથી મહાત્માને અન્ય ખટપટ કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે. કેઈ વખત ગાય ડુંગરામાં–કેતરમાં ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ મેડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લઈને તેને શોધવા નીકળી પડતા. ચોમાસામાં ગાયને બાંધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભક્તલકને કહી એક નેકર રખા. નેકરને પગાર આપતાં આપતાં ગામના લેકેને કંટાળે થવા લાગે અને તેથી ગામના લેકેએ કહ્યું કે મહાત્મન ! જે તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ કર પાસે ખેડાવે તેમાંથી નેકરને પગાર નીકળે અને દાણુથી ગુજરાન થવાની સાથે. અભયાગતની પણ સેવા થઈ શકે. મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભકતે પોતાના બે ઉતરી ગએલા વૃષભે અને હળ લાવીને મહાત્માની સેવામાં હાજર કર્યું. મહાત્માએ રાખેલા નેકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી; નેકર અને વૃષભેને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરાવી. ગુફાની આસપાસ એક બાગ કરાવ્યું અને બાગમાં કુ કરાવ્યું. કેળ, ચપે, ગુલાબ વગેરે વવરાવ્યાં. આસપાસની ખેઠેલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેથી મહાત્માએ ધાન્યને સંગ્રહવા ધાન્યના કેઠા કરાવ્યા. અભ્યાગતની સેવા અને તેઓની આશીષ લેવા એક રસેઈયે રાખે અને તે અતિથિ બ્રાહ્મણે વગેરેને જમાડવા લાગ્યું. મહાત્માની પાસે લેકેની ઠઠ જામવા લાગી. મહાત્માને હવે ધયાન સમાધિ કરવાને પ્રસંગ-સમય અલ્પ મળવા લાગ્યું. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માનાં બાર વર્ષ વ્યતીત થયાં. મહાત્માએ એક ઘર ત્યાગીને પુનઃ એક ઘર નવું બાંગ્યું. તેઓની પ્રવૃત્તિ વધવા
For Private And Personal Use Only