________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૩૯} સેવાયંત્રે પ્રતિદિન કરી સ્વાપણે નિત્ય રાચું,
મ્હારૂં હોવું સહુ પરિહરી સેવામાં જ મારું. પણ સેવા પ્રકટ કરવી આત્મશક્તિ પ્રાગે,
સેવા સાચી નિશદિન કરૂં રાખીને આત્મભેગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી,
એવી શક્તિ મમ ઝટ મળે એગમાર્ગે વિહારી. ૬ સ્વાર્થોના સી પટલ ટળતાં સવ સેવા કરતાં,
આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખે હરતાં; સેવાના સો અનુભવ મળે બન્ધને દૂર જાઓ; }
આત્મોલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. ૭ સૌમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદ,
આત્માતે અનુભવવડે સત્તયા બ્રા વે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું,
સેવા સોની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮. જે આ વિવે નિયમિતપણું તેહ મહારૂં ગણીને,
જે છે વિવે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માતે સકલ જગામાં સર્વને શમ દેવા,
હેજે હેજે પ્રતિદિન મને વાર્પણે સત્ય સેવા. ૯ મારા મધે પરમ ઈશની તિનું તેજ ભાસે,
વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસે; પૂન સતત વિચરી સર્વને સત્ય દેવા,
થા થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦
For Private And Personal Use Only