________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલુકાઓ :
[1′′a]
તીયાએ અમુક દ્રષ્ટિએ સદોષ અને અમુક ષ્ટિએ નિદ્વેષ કન્યકામ કર્યાં હતાં, શ્રી નેમિનાથ ભગવ'તે ગૃહાવાસની સ્થિતિમાં જરાસંધના યુદ્ધમાં ભાગ લઈ યાદવેનું રક્ષણુ કર્યું હતું; તેમજ ગૃહાવાસમાં સ્વાધિકાર કન્યકાર્યો કર્યાં હતાં. શ્રી મહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પેતાના ભાણેજો શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધમ પ્રમાણે કાણિકરાજાને પાછા નહિ આપવાને માટે કેાણિકરાજાની સાથે ખાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતુ અને તેમાં લાખા મનુષ્યેાના સહાર અને સ્વનાશના પ્રસંગ પ્રાપ્ત થયા છતાં કવ્યુ યુદ્ધના ત્યાગ કર્યાં નહેતા; તેથી તેએ ત્રિય ભૂપતિ તરીકે ખારવ્રતધારી થઈ વિશ્વમાં આજ પણુ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કન્યકાય. ઉત્સર્ગ માર્ગ નિર્દોષ હોય મને અપવાદ માગે સોન હાય, વ્યવહારથી નિર્દોષ ગાતું હોય અને નિશ્ચયથી સદેષ હોય, નૈતિકદ્રષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતક દ્રષ્ટિએ સદેષ હાય, અનુખ ધદ્રષ્ટિએ નિર્દેષિ હાય અને સ્વરૂપઢષ્ટિએ સદોષ ડાય-તથાપિ તે કરવાં પડે છે; તે કર્યા વિના છૂટકે થત નથી. બ્રાહ્મણુ, ક્ષત્રિય, શૂદ્રજાતિને સ્વવાધિકારે કર્તવ્ય કાર્યોન આજીનિકાદિ હેતુએ એ સંસારનાં અને ધમહંતુએ ધાર્મિકા કરવાં પડે છે. બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને સ્વાધિકાર પ્રમાણે રાજકીય ષ્ટિએ, ધમદષ્ટિએ, સ્વાસ્તિત્વસ રક્ષકષ્ટિએ, આજીવિકાદૃષ્ટિએ, આ દૃષ્ટિએ, ભાગષ્ટિએ, નીતિષ્ટિએ, ધંધાની દષ્ટિએ, આદિ અનેક ષિએવડે પ્રવતાં ઉત્સગ માથી નિર્દોષ અને આપત્તિઆદિ કારણે અપવાદમાગે સદેષકાર્યો કરવાં પડે છે, તેના ખ્યાલ તેઓ પેતે જ સાનુકુળ સપત્તિ વિત્ત કાલમાં કરીને પ્રવતી શકે છે. અપોષ અને મહાલાલઢષ્ટિએ ઉત્સગ માણ અને અપ
For Private And Personal Use Only