________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમળ ધની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરુનું અવલંબન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઈએ તેમાં લાભ કરવાની કંઈ જરૂર પડતી નથી. લેભની પરિણતિ ધારણ કર્યા વિના દેવગુરુધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણસામગ્રીગે પ્રવૃત્ત થવું એ આત્મિક કર્તવ્ય છે, એમ માનીને પ્રવર્તતાં શુભ કપાયાદિને ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધ -ચારિત્રગુણની પ્રાપ્તિ થાય છે. પિતાના આત્મામાં ઉપર પ્રમાણે લેભ ન પ્રકટતે હેાય અને બાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયોગી સાધનેની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હોય અને તે બાબતમાં અન્ય મનુષ્ય બાહ્યદષ્ટિએ પિતાને
ભી વગેરે કહે તેથી કદિ ક્રોધી બનવું નડુિં અને તેમજ સ્વકતવ્યકમથી ભ્રષ્ટ થવું નહિ. બાહ્યાજીવનની ઉપયોગિતા આંતરિક જીવનેન્નતિ માટે છે એમ અવધીને માહાજીવન તથા આંતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામાં આવતા હોય અને તે બાબતમાં અન્ય મનુષ્ય તરફથી આક્ષેપમય ટકા કરવામાં આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારવી નહિ અને તેમજ મગજની સમાનતાને ખવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કમાણે જે જે કંઈ થાય છે તે બનેમાં સમભાવ ધારણ કરીને બાહા જીવન તથા આંતરિક જીવન રક્ષવાની જરૂર છે. જગના ગુપ્ત ભેદે કે જે બુદ્ધિવિષયની બહાર છે તેમાં જ્ઞાન વિના નકામી પરવસ્તુઓની પ્રાપ્તિ માટે ધમપછાડા કરી લેભાન્ડ બનવાથી રવાપરને કાંઈ પણ લાભ આપી શકાતું નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લાભ કરવા માત્રથી કંઈ વળતુ નથી–એ ઉપગમાં લાવવું જોઈએ.
For Private And Personal Use Only