SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ભવ્ય પ્રતિ, સ્વ. બુદ્ધિસાગરસૂરિજી વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તે શોભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહતી. એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુખ દેહશંભ, યોગીન્દ્રના જેવી દાઢી ને જબરદસ્ત દંડ. * આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, છતાં પણ નિરખી છે, તેમના અંતરમાંથી તે જલદી ભેસાશે નહિ જ. “આનંદઘનજી પછી આવા અવધૂત જેન સંઘમાં થોડા જ થયા હશે. સાથેના શિષ્યમંડળના તે બ્રહ્મજન્મદાતા પિતા ને શિરછત્ર ગયા છે. એક મારુ ભજન સાંભરી આવે છે, તે લખું છું. તેનું પ્રથમ ચરણ તે જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે, એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે મળે છે જતિ સતિ રે, કોઈ સાહેબને દરબાર, ધીગાધરી ભારેખમાં, સદ્ધર્મતણા શણગાર, પુણ્ય પાપના પરખંદા, કંઈ બ્રહ્મતણા અવતાર, મળે જો આંખલડી અનભમાં રમતી, ઉછળતાં ઉરનાં પૂર, સત ચિત આનંદે ખેલે છે, ધર્મધુરંધર ધીર. મળે જો –મહાકવિ શ્રી નાનાલાલ wwwhi, અrthi " For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy