________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. શ્રીમતી યશોદા મહાદેવીએ પ્રભુને કરેલું ઉધન
શ્રીમતી યદા મહાદેવી : પૂણું પરબ્રહ્મા મહાવીર પ્રભે! આપને નમું છું, સ્તવું છું અને પર્યું પાસું છું. આપ અસંખ્ય બાહ્યાંતર ત્યાગના ભેદે નું સંક્ષેપમાં સર્વ ભેદેના સારરૂપે વર્ણન કરી ત્યાગનું યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું છે. તેથી આપ પ્રભુએ મારા પર અનંતગુણો ઉપકાર કર્યો છે.
વિશ્વમાં સર્વ સત્યધર્મને પ્રકાશ કરવા માટે સર્વે ઈશ્વરી, અવતારોમાં સૂર્ય સમાન માપ મહાવતારી છે, એમ ચોસઠ ઈન્દ્રો વગેરે દેવે અને દેવીઓએ મને કયું છે. વૈદેહી દશા પામેલી શ્રી ત્રિશલામહાદેવીના પેટે અવતાર લેનારા, સર્વ વિશ્વ પર આત્મસત્તા ચલાવનારા આપશ્રી મહાવીર પ્રભુની વિશ્વમાં કઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. અનાદિકાળથી અસંખ્ય વેદે આપની સત્તાને વર્ણવે છે અને આપની બ્રહ્મ સત્તાને મહિમા ગાય છે. ત્રણ વેદ તે શું, પણ અનાદિકાલીન તિરાભાવીય-અવિર્ભાવીય અસંખ્ય વેદની ઐતિઓ આપની સત્તાનો મહિમા ગાઈ રહી છે અને ભવિષ્યમાં ગાશે. આપના ઈશ્વરી અવતાર થયાથી આપના હૃદયમાં અને મુખમાં સર્વ વેદે, સર્વ ધર્મશાસ્ત્રો અને તેથી પણ અવાચ્ય એવા અવધિ, મન:પર્યવ જ્ઞાન વગેરેના આપ સાગર બન્યા છે. આપના મુખમાંથી શબ્દ અને સૂક્તો નીકળે છે તે તિભાવોતેમાંના જ્ઞાનને પ્રકાશ
For Private And Personal Use Only