________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગસંયમનું સ્વરૂપ
૩૧૧ શકતા નથી. તેઓ દેહમેહના ત્યાગ વિના આત્મમહાવીરપદને પામી શકતા નથી. ગરીબ અને અશક્ત છતાં ન્યાયી એવા લેકે પર અન્યાયથી કે દુષ્ટબુદ્ધિથી જુલ્મ ગુજારનારાઓનું દુષ્ટ બળ તેડવામાં સર્વથા પ્રકારે જેઓ આત્મગ આપે છે તે ત્યાગીએ છે. આખા વિશ્વ પર જુલ્મ ગુજારનાર રાગ, દ્વેષ, મેહ છે. તેઓ શત્રુઓ છે. એવા શત્રુઓને જેઓ હણે છે તેઓ અરિહંત—ઈશ્વર છે. તેઓ શુદ્ધબુદ્ધિથી પવિત્ર છે. તેઓ જે જે કાર્યો કરે છે તે પણ વિશ્વોપગી છે. દુષ્ટ પાપીઓનું તમગુણી બળ તેડી પાડવા માટે પ્યારામાં
થારી વસ્તુઓનો ત્યાગ કરો અને એવાં કાર્યો કરવામાં અ૫ દેષ અને મહાધર્મ છે અને તે પરિણામે હિતાવહ છે એમ જેઓ નિશ્ચય કરીને કર્તવ્ય કર્મો કરે છે તેઓ પરમાર્થ દષ્ટિવાળા પવિત્ર છે. દરેક બાબતના દુર્ગુણે અપવિત્ર દુર્ગધીવાળા છે અને સર્વ પ્રકારના ગુણે અને ન્યાયી આચારે દેશકાળાનુસારે પવિત્ર છે.
અપવિત્ર એવી વાણીને સત્યથી પવિત્ર કરવી. દુર્થણી એવા મનને સત્ય સાથી પવિત્ર કરવું. અપવિત્ર કાયાને પવિત્ર આચારથી પવિત્ર કરવી. પવિત્રતાની દષ્ટિએ જે કરવામાં આવે તે પવિત્ર છે. પવિત્રભાવથી આભા પવિત્ર છે. મન, વાણી, કાયાને અપવિત્ર કરનાર જે કંઈ હોય તે અશુચિ છે. અપેક્ષાએ અશુચિ પણ શુચિ છે અને શુચિ પણ અશુચિ છે. જડ વસ્તુએમાં શુચિતા-અશુચિતાની કલ્પનાઓમાં પરિવર્તન થયા કરે છે. તેમાં જે સાપેક્ષભાવે વતી દ્રવ્ય અને ભાવ શુચિતાને ધારણ કરે છે તે પવિત્ર બને છે.
સંસારમાં અનેક જન્મ લેવાનું કારણ આસ્રવ છે. આત્માની સાથે કર્મને સંબંધ કરાવનાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. મારામાં જે લેકેનું મન છે અને વ્યવહારથી અનાસક્તિએ પ્રવર્તે છે તેઓ મિથ્યાત્વાદિ આસવથી બંધાતા નથી. જે લેકે આત્મામાં મન રાખીને દુનિયામાં કર્તવ્ય કર્મો કરે છે
For Private And Personal Use Only