________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમરગ્રંઅમર
[પાત્રાની પિછાન ]
ચર્મ તી પતિ દેવાધિદેવ શાસનનાયક ત્રિશલાનંદન, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનુ' આ કાઈ શાસ્ત્રાક્ત સત્ય સનાતનરૂપે સાંગેાપાંગ જીવનચરિત્ર નથી, એ વિવેકી વાચકે સતત ખ્યાલમાં રાખવુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરના અનેક જીવન પ્રસંગેાને અનુલક્ષીને અતગતભાવે અંતરાત્મા મહાવીરને ઉદ્દેશીને-અવલખીને, ચારે વર્ણાધિકારે, જૈનધમ ને વિશ્વધર્મની વ્યાપકતાએ, વિશ્વોદ્ધારકની વિશાળ દિવ્ય દૃષ્ટિથી અધ્યાત્મ જ્ઞાનશકિત ચૈાગે આ ગ્રંથ લખાયેલ છે.
વિ. સ’. ૧૯૮૦માં શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીએ આ ગ્રંથરત્નની રચના કરી છે. અદ્યાપિ પર્યંતે અપ્રગટ અંતિમ આ સાહિત્યસર્જના છે.
અંતરાત્મા મહાવીર અનંતા થયા અને અનંતા થશે, જેનાં પાત્રો નીચે સુજબ છે.
૧. ત્યાગી મહાવીરદેવ અને કેવલી પરમાત્મા મહાવીરદેવઅધ્યાત્મ દૃષ્ટિએ અંતરાત્મા.
:
૨. ક્ષત્રિયકુ’ડનગર : અધ્યાત્મ શક્તિસમૃહુરૂપ.
૩. સિદ્ધાર્થ રાજા: સમ્યગજ્ઞાનરૂપ
૪. ત્રિશલામાતા સુમતિરૂપ
For Private And Personal Use Only