SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમરગ્રંઅમર [પાત્રાની પિછાન ] ચર્મ તી પતિ દેવાધિદેવ શાસનનાયક ત્રિશલાનંદન, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનુ' આ કાઈ શાસ્ત્રાક્ત સત્ય સનાતનરૂપે સાંગેાપાંગ જીવનચરિત્ર નથી, એ વિવેકી વાચકે સતત ખ્યાલમાં રાખવુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરના અનેક જીવન પ્રસંગેાને અનુલક્ષીને અતગતભાવે અંતરાત્મા મહાવીરને ઉદ્દેશીને-અવલખીને, ચારે વર્ણાધિકારે, જૈનધમ ને વિશ્વધર્મની વ્યાપકતાએ, વિશ્વોદ્ધારકની વિશાળ દિવ્ય દૃષ્ટિથી અધ્યાત્મ જ્ઞાનશકિત ચૈાગે આ ગ્રંથ લખાયેલ છે. વિ. સ’. ૧૯૮૦માં શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીએ આ ગ્રંથરત્નની રચના કરી છે. અદ્યાપિ પર્યંતે અપ્રગટ અંતિમ આ સાહિત્યસર્જના છે. અંતરાત્મા મહાવીર અનંતા થયા અને અનંતા થશે, જેનાં પાત્રો નીચે સુજબ છે. ૧. ત્યાગી મહાવીરદેવ અને કેવલી પરમાત્મા મહાવીરદેવઅધ્યાત્મ દૃષ્ટિએ અંતરાત્મા. : ૨. ક્ષત્રિયકુ’ડનગર : અધ્યાત્મ શક્તિસમૃહુરૂપ. ૩. સિદ્ધાર્થ રાજા: સમ્યગજ્ઞાનરૂપ ૪. ત્રિશલામાતા સુમતિરૂપ For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy