SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર મહાવીરનું શાસન સૌને માટે એકસરખું છે, ગમે તે માણસ ગમે તે પદ્ધતિએ તેમાં પ્રવેશ કરી શકે છે. દર નામના દેડકાને મહાવીરના સમવસરણે જવાના અને દયાળુ દેવને જોવાના ભાવ જાગ્યા અને તે તરફ પ્રવૃત્તિ પણ આદરી દીધી. તે વખતે કેાઈપણ માણસ તે દેડકાને કહી શકે છે કે, “ દેડકાભાઈ! તમારે અને મહાવીરના શાસનને શું લાગેવળગે ? ’ ચાદ રાખેા કે જીવનને માત્ર ચરવલા અને મુહપત્તિ સાથે સબ'ધ નથી, આત્મિકતાને માત્ર ત્રત-પચ્ચખ્ખાણ સાથે સંબંધ નથી. એ બધી વાર્તાને ધ્યાનમાં રાખીને જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રી તે દેડકાભાઈના પક્ષ લઈ ને તે મહાશયને જવાબ આપી દે છે કે ‘ગંગા સર્વ સાધારણને પાવન કરનારી છે. એ તમારી કોઈ પૈતૃકી મિલકત નથી.’ ગ્રન્થ વાંચતાં સ્થૂળદષ્ટિએ એમ થશે કે આમાં તેા ઉપદેશ નથી, પણ આદેશ છે. પણ હંસ જેવી મનેાકામના અને વૃત્તિવાળે ભાગ્યશાલી તેા સમજે જ છે કે, ઉપદેશ માત્ર આદેશાત્મક જ હેાય છે. જેમ ધુમાડા અગ્નિ વગર હાઈ શકે જ નહી, તેમ જ્યાં જ્યાં ઉપદેશ છે, ત્યાં ત્યાં બાહ્ય પ્રકારમાં અથવા માનસિક કલ્પનામાં આદેશ સમાયેલેા જ છે. અને જો માનસિક કલ્પનામાં આદેશ ઘુડદેડ કરતા હાય તેા વ્યવહારમાં આદેશ દેખા દેતાં કેટલીવાર લાગશે, કારણ કે ઉપદેશનું સ્વરૂપ ‘ઇદમ્ કુરુ, છંદમ મા કુરુ' જ હાય છે ત્યારે આદેશનુ સ્વરૂપ પણ ‘ઇદમ્ કુરુ, ઇમ્ મા કુરુ' જ છે. બન્નેમાં ભિન્નતા કયાં છે ? માટે જ આદેશ વગરના ઉપદેશ મૂંગા છે, અવ્યવહારુ છે. બીજી વાત એ છે કે છઠ્ઠા ગુણસ્થાનકે જ્યારે આત ધ્યાનની પ્રમુખતા પણ છે, તેા આત ધ્યાનના માલિક પ્રકારાન્તરે (ખાર્થે અથવા આન્તર જીવનમાં) પણ આદેશ વગરના રહી For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy