SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર સમજી શકીએ કે વેદ, વેદાન્ત, સ્મૃતિશાસ્ત્ર, ઉપનિષદોનું સૂક્ષમ જ્ઞાન અને સાંખ્યોગ તે ગીશ્વરને કેવી સફળ રીતે પરિણમ્યાં હશે, સાથે સાથે પરિણામ પામેલા જ્ઞાનને સરળ અને લેકભોગ્ય ભાષામાં ઉતારવાની કલા તો તે ચેગાનિષ્ઠ મહાત્માની અલૌકિક સિદ્ધિ જ છે, કારણ કે કેઈપણ તત્ત્વની સરળ ભાષામાં રજૂઆત કરવાની કલા સૌ કેઈને પ્રાપ્ત થતી નથી. - જ્ઞાનગંગાની કઠોર સાધના પછી જ વ્યક્તિવિશેષમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થા દેખા દે છે. આ પ્રસ્તુત ગ્રન્થ પણ જ્ઞાનની પરિપક્વ અવસ્થાની ચરમ સીમા છે, જે કથાનકરૂપે આધ્યા ત્મિક જ્ઞાનને સાગર છે. પાને પાને, વાક્ય વાક્ય નવું જ્ઞાન છે, નવી પ્રેરણા છે અને અદષ્ટ અભૂતપૂર્વ છતાં, સરળ સરસ અને વાંચતા જ દિલ-દિમાગમાં એક નવી ચેતના લાવે એ રસથાળ છે. પદ્ધતિની ચિંતા કર્યા વગર અને મહાવીર આવું ક્યારે બેલ્યા છે, એ માનસિક આર્તધ્યાનની માયાજાળમાં ફસાયા વગર, સૌ કોઈ મુમુક્ષુ કે જિજ્ઞાસુ એક વાર આ ગ્રંથને વાંચે, મનન કરે અને મહાવીરના આચાર, સદાચાર માર્ગને જાણુંઆચરી પિતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવે, તો કલ્યાણ છે જ. આ ગ્રન્થ વાંચતાં જ આપણને અનુભવ થવા માંડે છે કે જાણે મહાવીર સ્વામી આપણુ સમક્ષ સાક્ષાત્ બોલી રહ્યા છે, ને આપણે સાંભળી રહ્યા છીએ. ફલસ્વરૂપે સદાચાર, નીતિ, અહિંસા અને કર્તવ્યધર્મને બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, પઠિત, ક્રોધાધે, કામાન્ધ અને સ્વાધે પણ બરાબર સમજી શકશે. પ્રશ્નોત્તરની રીત ભલે અનેખી હોય પણ આપણે શ્રોતા છીએ, ને તેઓશ્રી વિક્તા છે? આપણે મુમુક્ષુ શિષ્ય છીએ ને તેઓ કલ્યાણદાતા ગુરુ છે, એમ શ્રદ્ધા રાખીને જે ચાલશે તે જરૂર જીવનપરિવર્તન કરવા ભાગ્યશાળી બનશે. સૌ એક વાત જા કે “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર’ના For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy