SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra » www.kobatirth.org fl વિશ્વધર્મનું વાંગમય ( કાલ્પનિક અધ્યાત્મ મહાવીર'ના ત્રણ ગ્રંથા વાંચીને માર આત્માને ધણા જ આનંદ થયા. ઘણું જ ઉપયાગી અને સાચુ જ્ઞાન મળ્યું, અને મેાક્ષને ખરા માર્ગ સમજવામાં આવ્યેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વખત જૈનધર્મ વિશ્વધ હતા, અને તેણે આપેલા જ્ઞાનમાં -સ્યાદ્વાદ ને અહિંસામાં—બધા ધર્માને સમાવેશ થઈ જતેા હતેા. આ ત્રણ ગ્રંથાની શેાધ અદ્ભુત રીતે થઈ; અને તે પ્રસિદ્ધ થયા તે પણ અદ્ભુત કાર્યો થયેલ છે. તેનેા લાભ ઘણા માણસા મેળવી શકશે અને પ્રસિદ્ધ કરનારને મહાન પુણ્ય મળશે તેની મને ખાતરી છે. પહેલા વિભાગ આ ગ્રંથના પહેલા વિભાગમાં ગૃહસ્થાશ્રમનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવેલ છે. આદર્શ ગૃહસ્થનુ જીવન કેવુ હેાય ? માનવવ્ય શું છે ? જૈનધર્માંતું સ્વરૂપ શું છે ? સ્ત્રીકવ્ય શું છે ? બાળશિક્ષણ કેવી રીતે આપવુ જોઈ એ તે બધા ઉપદેશ સચેષ્ટ રીતે આપેલ છે. દ્વિતીય વિભાગ ખીજા વિભાગમાં ત્યાગ અવસ્થાની પૂર્વતૈયારી વિષે, જે હકીકત આપવામાં આવી છે તેમાં પેાતાની પુત્રી પ્રિયદર્શીનાને મહાન મેધ આપવામાં આવેલ છે. દીક્ષામહેાત્સવની તૈયારી અને ધર્મને ઉપદેશ સરળ ભાષામાં ધણા ઉત્તમ રીતે આપવામાં આવેલ છે. ત્યાગ અને સંયમનું સ્વરૂપ સમજાવેલ છે અને શ્રીમતી યશાદાદેવીને પ્રભુએ જે ઉદ્માધન કરેલ છે તે બધું ઘણું ઉત્તમ રીતે દર્શાવવામાં આવેલ છે. • ત્રીજો વિભાગ ત્રીજા વિભાગમાં ત્યાગ અવસ્થાનું વર્ણન ઘણું જ વિગતવાર કરવામાં આવ્યુ' છે. અને તેમાં ચંડકૌશિકને ઉપસ, તેને અપાયેલી આગલા For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy