________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૭ એના કાર્ય ને વિચારમાં નુકતેચીની કરનાર આપણે પામર કેણ?
અને દોષ દેખનાર તે ચંદ્રમાં ને સૂરજમાં પણ દેષ જુએ છે ! ઘુવડને દિવસનો રાજા સૂરજ કદી ગમ્યો નથી. એ વીતેલાં કષ્ટોની કહાણુ અલ્પ કરું. સારાંશમાં જે જેનું તે તેને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે.
એ પરમ કલ્યાણમૂર્તિ, મહાન યોગી, સમાજ, દેશ ને ધર્મના સાચા હિતસ્વી ગનિક સૂરિરાજના ભક્તોને આ પ્રસંગે એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગે વચ્ચે તેષ જાગે છે ? અંગ-ઉપાંગો દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીંછને મેર ગમતો નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના તંભને પિલા ને જમીનદોસ્ત કરવાના પ્રયત્ન પૂરજોશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન અનીએ ને સૌને સદ્બુદ્ધિ વાંછીએ.
અંગત થઈને અંતરના ઘા કરનાર પર ભાવ-દયાની દૃષ્ટિ રાખી, ટૂંકમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત એલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું કે અમે તેઓના જ શબ્દોમાં ફરી કહીએ છીએ,
“ોદ્ધો સારો અભિમુખ રહી, શસ્ત્રનો ઘાવ મારે,
પોતાના થઈ હદય હતા, તે મળે ના જ કયારે.' પ્રાતે આ ગ્રંથપ્રકાશનમાં હજારો હાથ રળિયામણું બન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુને આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું.
ગુરુચરણોપાસક સંઘ સેવક મુનિ દુર્લભસાગર ગણિ
For Private And Personal Use Only