________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩ ). જિનભક્તિથી શક્તિ પ્રગટે, પ્રગટે શુદ્ધ સમાધિ; મિથ્યા–મેહક્ષયે સમક્તિગુણ, નાસે ચિત્તની આધિરે. એ જિ. ૧ જિનગુણના ઉપગે નિજગુણ, પ્રગટે અનુભવ સાચે; તિભાવને આવિર્ભાવ છે, પ્રેમ ધરી ત્યાં રાચેરે. એ જિ. ૨ અનેકાન્તનય-જ્ઞાનપ્રતાપે, પંચાચારની શુદ્ધિ ઉપશમ ક્ષોપશમ ને ક્ષાયિક, ભાવે પ્રગટે રૂદ્ધિશે. એ જિ. ૩ પ્રભુગુણ ગાવે ભાવના ભાવે, નાગકેતુપરે મુક્તિ શુદ્ધ રમણતા ભાવપૂજા છે, સાલંબનની યુક્તિ. એ જિ.૪ સાલંબન યેગી જિનધ્યાને, નિરાલંબન થાવે; કારણ-કાર્યપણે ત્યાં જાણે, જ્ઞાની હૃદયમાં ભારે. એ જિ. ૫ જિનભક્તિ નિજ શક્તિ વધારે, શુભઉપગના દાવે, શુપગે સહજે આવે, સ્યાદ્વાદી મન ભાવેરે. એ જિ. ૬ ગામ ડેઈ યશેવિજય ગુરૂ-ચરણની યાત્રા કીધી; ઉપાધ્યાયની દેરીમાં રચના, પૂર્ણ વીશીની સિદ્ધિરે. એ જિ. ૭ ઉપાધ્યાય ગુરૂ-ચરણ પસાયે, ભકિત-રંગ ઉર ધારી, ભાવપૂજા જિનવરની કરતાં, જયજય મંગલકારીરે. એ જિ. ૮ સંવત ગણિશપાંસઠસાલે, ફાલ્ગનપૂર્ણિમા સારી; રવિવાર દિન ચઢતે પહેરે, પૂર્ણ રચી જયકારી. એ જિ. ૯ લેઢણુપાર્શ્વજિનેશ્વર પ્રેમ, જે ભણો નરનારી; બુદ્ધિસાગર પદ પદ મંગલ, પામે સંઘ નિર્ધારીરે. એ જિ. ૧૦.
For Private And Personal Use Only