________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
जिनेश्वरस्तवनचतुर्विंशतिका.
પર. ૧
પર. ૨
(૧) १ ऋषभदेवस्तवन
(રાગ દેશાખ.) પરમપ્રભુતા તે વે, સ્વામી ત્રષભજિર્ણ; ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. અંતરંગપરિણામથી, નિજ સદ્ધિ પ્રકાશી; ક્ષાવિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી. કર્તા કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે, અપાદાન અધિકરણતા, શુદ્ધક્ષાયિકભાવે. નિત્યનિત્ય સ્વભાવને, સદસત્ તેમ ધારે; વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારો. આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, વડુ ગુણ સામાન્ય; સાત નથી વિચારતાં, પ્રભુવ્યક્તિ સુમાય. મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હતુ, તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ. સાલંબનમાં તું વડે, નિરાલંબન પિત; બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ ગેતે.
પર. ૩
પર. ૬
પર. ૭
२ आजितनाथस्तवन. (શ્રીરે સિદ્ધાચળ ભેટવાએ રાગ.) અજિતજિનેશ્વરદેવની, સેવા સુખકારી; નિશ્ચય ને વ્યવહાચ્છી, સેવા કરી. અજિત. ૧
For Private And Personal Use Only