________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 8 ) परिगता-स्वीकृतेत्यर्थः । " निर्वाणं निर्वृतौ मोक्षे, विनाशे ગમનને ” રૂચમઃ | “તવ” તાવના ! “વાળી ” મારતી ! એ” મમ “દરિસિા “તિરિ ચરિતાનિ “હિતાન' અધ્યાતિ “નિત્યં ' નિરન્તરમ્ “ત્તિ વિષેચાન “દુ ” करणे धातोराशिषि कर्तरि परस्मैपदे प्रथमपुरुषैकवचने यात् , यादादौ રિસાયક્ષુિ ” (પ૦ ૭–૪–૨૭) તિ ઋતરિો ચારિતિલિમ્ II ક૭ |
જિનવાણીનું સ્વરૂપ
લેકાર્થ–મદન–કામ રહિત (વીતરાગ !) હે જિન! ગયેલા છે પાપ અને પ્રયત્ન આદિ (દોષ) જેમના એવા, અથવા સર્વથા નાશ કર્યા છે પાપાદિ આરંભ જેમણે, તેમજ નાશ કર્યો છે માન અને મદને જેમણે એવા મુનિજન વડે વંદિત-પૂજિત (તીપતે !) વળી હે પૃથ્વીને વિષે સારભૂત (તીર્થાધીશ!) સર્વદા હેતુ અને યુક્તિઓ વડે, અથવા વસ્તુસિદ્ધકરનાર લિગો (પ્રમાણે)ની યુક્તિઓવડે, નિવૃત્ત કર્યો છે કુદર્શનરૂપી અત્યંત ઉગ્ર અંધકારને બંધ જેણે એવી, વળી નાશ કર્યો છે કલેશ જેણે, તેમજ ( ન્હને ) પ્રાપ્ત થયેલી ( અર્થાત્ ત્યારે આશ્રય લીધેલી) અથવા નષ્ટ થયે છે કલેશ જેમને એવા સાધુજનોએ પ્રાપ્ત કરેલી, અર્થાત્ શ્રવણદ્વારા પ્રાપ્ત થયેલી, તથા અમૃતની વેચવાલી વૃષ્ટિ સમાન મનોહર, (સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ) મુક્તિમાર્ગના અનુરાગીજનેએ અંગીકાર કરેલી એવી (હે જિનેશ્વર?) હારી વાણી મહારા હૃદયમાં સ્થાપન કરેલાં મહારાં હિત–મ્હારાં મનોવાંછિતેને હંમેશા સંપાદન કરો. ૪૭
For Private And Personal Use Only