________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
હતી કે દેવીએ સાથે વિવેકવાન થશે તેમ કહ્યું છે એટલે વાંધો નહિ આવે.
એક વખત પુત્રને ભણાવતાં ભેંયરામાં પુરોહિત બયા दानो भोगो नाशः तिस्रो गतयो भवंति वित्तस्य ધનની દાન ભેગ અને નાશ આ ત્રણ ગતિ છે”
છોકરો બે “પિતાજી આ અર્થ બરાબર નથી ધનની ગતિ દાન અને નાશ એ બેજ છે, તેમાં દાન એજ સાચી ગતિ છે. દાન પાત્રમાં આપવામાં આવે તે ધર્મ થાય, યાચકોને આપવામાં આવે તે કીર્તિ થાય. ભાઈભાંડુને આપવામાં આવે તે સ્નેહ વધે, ભૂત પ્રેતને બલિદાન આપવામાં આવે તે વિધ્રને નાશ થાય. અને શત્રુને આપવામાં આવે તે વૈરનો નાશ થાય. આમ દાન એજ ખરી ગતિ છે. ભેગ એ તે ક્ષણિક છે. ભગવ્યા પછી કાંઈ હાથમાં આવતું નથી તેથી એ નાશજ છે ?
પુરહિત બેલતે બંધ થયે. આ વાત તેણે પિતાના મિત્ર રાજાને કહી. રાજા બે પુરહિત ! જરૂર પુત્ર બુદ્ધિમાન થશે તેનામાં ગમે તેટલા દુર્ગુણ હશે તે પણ તે વિવેકથી ચાલ્યા જશે. તેને મને અને રાજ્યને તારે પુત્ર ઉપકારક નીવડશે.”
રાજાએ પુરેહિતના પુત્રનું સુમતિ નામ પાડયું અને તેને ભેંયરામાંથી વાજતે ગાજતે હાથી ઉપર બેસાડી રાજસભામાં બોલાવી પુરોહિત પદ આપ્યું.
ભાભર ના
ભાગ
પર
For Private And Personal Use Only