________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ પાપસંજ્ઞા ન કરવી
યાને જિગુહાશ્રેષ્ઠિની કથા
(૧) ધોળકામાં જિગુહા નામને ગરીબ શ્રાવક હતું તે ઘીનાં કુલાં અને કપાસ ઉપાડી ગામે ગામ ફરી પોતાની આજીવિકા ચલાવતો.
- જિહા દરિદ્રી હોવા છતાં તે એક નિયમ તો બરાબર પાળતો હતે. તે નિયમ તેને એ હતો કે ગમે તેટલું કામ હોય અગર મુશ્કેલી હોય તો પણ તે ભકતામર સ્તોત્ર ગણ્યા વિના રહે નહિ. તેના આ અડગ નિયમથી પ્રસન્ન થઈ ચકેશ્વરી દેવીએ તેને એક વશીકરણ રત્ન આપ્યું. ત્યારથી જિહાની ચડતી કળા થઈ છતાં તેણે તેને ફરીને ધંધે છેડે નહિ.
(૨). જિહા એક વખત ઘી વેચી પૈસા ગાંઠે બાંધી પાછો ફરતું હતું ત્યાં સામે તેને પ્રસિદ્ધ ભયંકર ત્રણ ચાર મળ્યા. જિહા પાસે ધનુષ્ય હતું અને ભાથામાં ઘણાં બાણે હતાં. જિહાને તે ત્રણ અને હું એકલે તેને જરાય ભય નહતો. તેને તેના બાહુબળને અને અમેઘ ઘાને વિશ્વાસ હતું તેથી
For Private And Personal Use Only