________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંકચૂલની કથા ઔષધ હેય તે બતાવે બાકી હું કાગડાનું માંસ તે નહિ જ ખાઉં. કેમકે મારે કાગડાને માંસના નિષેધ છે.”
રાજાએ કહ્યું “વંકચૂલ તારું દર્દ મરણતોલ છે. વૈદ્ય પાસે આ સિવાય બીજો ઉપાય નથી.” નિયમમાં થોડી ઘણી છૂટ હેય. કયાં તારે ઈચ્છાથી ખાવાનું છે. આ તે રેગ માટે ખાવું પડે છે ને ?
“મરણ આવશે તે હસતે ઑએ સ્વીકારીશ. પણ મારે નિયમ તો નહિ ભાગું. ગુરુમહારાજના આપેલા ત્રણ નિયમથી તે મારી સીક્કલ બદલાઈ ગઈ. મારું આખું જીવન પરાવર્તન થયું અને મને પારાવાર લાભ થાય છે.” વંકચૂલે પિતાને નિર્ણય જણાવ્યું.
રાજાએ વિચાર કરી જોયું કે વંકચૂલને સમજાવે તે કેણ છે? તેની નજર જિનદાસ ઉપર ગઈ. જિનદાસ વંકચૂલને ધર્મમિત્ર હતો. રાજાએ વિચાર કર્યો કે તેને બેલાવી સમજાવીએ કે તું વંકચૂલને કહે કે “હાલ આ કાગડાનું માંસ ખાઈ લે પછી સાજો થાય એટલે પ્રાયશ્ચિત્ત લે” સેવક જિનદાસને બોલાવવા ગયે. અને રાજા આ બાજુ આગ્રહ કર્યા છતાં નિયમમાં દઢ વંકચૂલની અડગતાને હૃદયથી અનુદતે હતે.
રાજમહેલે આવતાં જિનદાસે રસ્તામાં બે યુવાન બાળાએને ધ્રુસકે ધ્રુસકે રડતી દેખી પુછયું “તમે કેમ રડે છે?
તે બે સ્ત્રીઓ બેલી “જિનદાસ ! અમે અમારા નશીબને રડીએ છીએ.”
કેમ ?” જિનદાસે કહ્યું.
For Private And Personal Use Only