________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાસાગર
જુઓ તે ખરાં વાઘ વરૂ. સૌ કેઇ જાતિ વૈર ભુલી ઋષભદેવની દેશના સાંભળે છે. માતાને આંખમાંથી દડ દડ હર્ષોંજીનાં પુર ઉભરાયાં અને રોઇ રોઇ બંધાયેલ ગાઢાં પડેલ તુટી ગયાં. તેમણે પુત્રની ઋદ્ધિ નજરેાનજર જોઇ અને તેમાં એકતાન અની ખેલ્યાં ‘ભરત ! તું સાચું કહેતા હો. આ તે ત્રણ લેાકની કુરાઇ ભાગવે છે! હું અજ્ઞાની અને મેહાંધ. તેને હું સાચી રીતે ન ઓળખી શકી. મેં પુત્રનેા શેક ફાગટ કર્યાં. મારે કરવા જેવું હતું તે મેં કાંઇ ના કર્યું પુત્રે મેહ છેડયા તેવા મેહુલ મારે છેડવા જોઇતા હતા. કેાના પુત્ર અને કેાની માતા........
આ પછી ભરતેશ્વરની સવારી આગળ ચાલી તેમ માતાની વિચાર ધારા પશુ અંતર્ભૂખ વળી આગળ વધી અને તેમને રસ્તામાં હાથી ઉપરજ કેવળ જ્ઞાન પ્રગટ્યું.
માતા ! શું વિચારો છે ? શું ધ્યાનમાં છે ? તે ભરતેશ્વર ખેલે ત્યાં તે આકાશમાં દેવ દુદુભિ ગઈ અને દેવે બાલ્યા ‘ ભરતેશ્વર ! માતા કેવળ જ્ઞાન પામ્યાં અને સાથેજ કૃતકૃત્ય ખની નિર્વાણ પામ્યાં છે. રાજન! શું માતા ! અને શુ પુત્ર. પેાતાને પુત્ર ઋષભદેવ જે મેક્ષ લક્ષ્મીને વરે છે તે લક્ષ્મી કેવી છે તે જોવા મેક્ષે માતા પ્રથમ સચર્યા અને પુત્ર પણ ઉગ્ર તપ તપી કેવળ જ્ઞાનને મેળવી સૌ પ્રથમ તે કેવળ જ્ઞાન તેણે માતાને ધર્યું. આવી માતા પુત્રની બેડલી મળવી જગતમાં મહા દુર્લભ છે. ’
દેવાએ મરૂદેવા માતાના મૃતકને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. આ પછી દેવા અને ભરત મધ્ય રાત્રિના ચદ્રોય
For Private And Personal Use Only