________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામદાસની કથા
૧૧૯
સિંહલદ્વીપમાં શ્રેષ્ઠિપુત્ર સારું કમાયે તેણે રામદાસના નામથી પણ છેડે થોડો વ્યાપાર કર્યો અહિં પિતે ક્રોડાધિપતિ બની અને રામદાસને લાખોપતિ બનાવ્યું.
હવે રામદાસનું નામ ચુલ્હાકુંકણ રહ્યું ન હતું. રસોઈની જવાબદારી તેની મટી ગઈ હતી, તે શેઠને પરમ મિત્ર અને એક ભાગીદાર જે લેખાતે હતે.
એક મધ્ય રાત્રિએ રામદાસ વિચારે ચડે તેને તેના વૃદ્ધ પિતા ઘર કુટુંબ બધું સાંભળ્યું. તેને લાગ્યું કે “આ સમૃદ્ધિ અને સંપત્તિ શા કામની? જે તેને સ્નેહીઓ જોઈ હરખાય નહિ અને દ્વેષીઓ જોઈને બળે નહિ. મારા વૃદ્ધ પિતા આજે જીવતા હશે કે કેમ ? તેની પણ કેને ખબર છે. છતા છોકરે બાપને મેં કેવું દુઃખ આપ્યું છે?” આ બધું સાંભળતાં તેની આંખમાં ઝળહળીયાં આવ્યાં તે રાત તેણે મહા મુશ્કેલીઓ કાઢી. બીજે દિવસે તેને અચાનક સમાચાર મળ્યા કે “રામદાસ! તારા પિતા જીવે છે અને તને સંભાળી સંભાળી ઝરે છે.”
અમદાસ શ્રેષ્ઠિપુત્રની રજા લઈ સિંહલદ્વીપથી પ્રયાણ કરી વસંતપુર નગરે આવ્યો.
(૩) પિતાજી! નસીબ ફરે ત્યાં થોડીવાર લાગે છે? અવંતીમાં એક શ્રેષ્ઠિ પુત્ર મળે તે મને સિંહલદ્વીપમાં લઈ ગયે અને તેણે લાખોપતિ બનાવ્યો. રામદાસે પિતાને પોતે કેમ સંપત્તિ મેળવી તે જણાવતાં કહ્યું.
“અવંતિમાં બેને તેને સારે સાચવ્યું હશે ?' પિતાએ રૂપસેનાના સમાચાર પુછતાં કહ્યું.
For Private And Personal Use Only