________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
વખત જતાં કમલ શેઠ મૃત્યુ પામ્યા અને ચંદન ઘરને માલીક થ.
પદ્મિની ખુબ લજજા રાખતી. પર પુરુષના સામે પણ તે કઈ દીવસ જેતી નહિ. ભૂલેચૂકે કેઈનો સ્પર્શ થઈ જાય કે કેઈની સામે નજર નંખાઈ જાય તે તે સ્નાન અને પ્રાયશ્ચિત્ત કરતી. આથી પદ્મિનીની પ્રશંસા નગરમાં ખુબ થવા લાગી.
સમય જતાં પદ્મિની ગર્ભિણી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપે. પુત્રના જન્મથી ઘરમાં આનંદ આનંદ છવાયે પણ થોડાજ દીવસમાં ચંદન ચિંતાથી ઘેરાયે.
પવિનીએ હઠ લીધી કે “મારે પર પુરુષને સ્પર્શવાને નિષેધ છે; આ બાળક ભલેને મારું રહ્યું પણ જાત તો પુરુષનીને ? મારાથી તેને અડકાય કેમ?” ચંદને સમજાવ્યું કે
આ તે તારી મૂર્ખતા છે પર પુરૂષને સ્પર્શ એ વિકાર ઉત્તેજક છે તેથી સતી સ્ત્રીને તેનો સ્પર્શ ન હોય. પણ પુત્રને સ્પર્શ શેડોજ વિકારી છે?”
આમ છે તે સાધ્વી નાના છોકરાને અને સાધુ નાની કરીને કેમ અડકતાં નથી. નાના બાળકના સ્પર્શથી શું તેમનામાં વિકાર જાગવાનો છે?” દલીલ કરતાં પવિના બેલી.
“એ સાધુને આચાર છે તું સાધુ નથી. ગૃહસ્થ છે. માટે આ આગ્રહ ખોટે છે ” આમ ચંદને ઘણું સમજાવ્યું પણ પદ્મિની એકની બે ન થઈ.
ચંદન કંટાળ્યો અને નાના જન્મેલા બાળક માટે તેણે એક ધાવમાતા રાખી અને તેનાથી તેણે તુર્તના જન્મેલા બાળકને ઉછેરવા માંડશે.
For Private And Personal Use Only