SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેતી લેને જાય ચાલી, કરી માથાકૂટ ખાલી; માયામાં શું રહ્યો મહાવીરે. મૂરખ-પુલ્યો. ૬ કાયા માયાથીરે ચારે, અરૂપી અલખ ધારે; બુદ્ધિસાગર મન પ્યારે. મૂરખ-કુલ્યા. ૭ ૨૧. જ્ઞાનપ્રાપ્તિ માટે યોગ્યતા (૬૬) (એ રાગ-જે કોઇ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉગ્યાં કરે; સાન કહે કેમ થાય, મૂરખને જ્ઞાન કહે કેમ થાય, કેટિ કરો ઉપાય. મૂરખ૦ બાર મેઘ જે સાથ ચઢીને, વરસે મૂશળધાર; મગોલીઓ પાષાણુ ન ભીંજે, જળમયે નિરધાર. મૂરખ૦ જ ધાનપુંછડી વાંકી ટાલી, સીધી નહીં કરાય; ગંગાજલમાં હાય કાગડે, કાગપણે નવી જાય. મૂરખ૦ ૨ સાબુએ ચાળીને કેયલા, ધવે જલમાં કેય; પણ રંગબેરંગ ન હુવે, ગર્દભ ગાય ન હોય. મૂરખ૦ ૩ દારૂઘટમાં દુધ ભરે પણ, મટે ને દારૂ વાસ; ઝાંઝવાના જલથકી કદી, મટે ન જલની પ્યાસ. મૂરખ૦ ૪ માથાકૂટ મૂરખની આગલ, રણમાંહી જવું પિક, અંધા આગલ આરસી જેવી, જાવે વાણું ફેક. મૂરખ૦ ૫ ભાગવત ભેંસની આગલે રે, ગાંડા આગલ ગાન; કપિ ન કરશે રત્ન પારખું, એ યુક્તિ દિલ આણ. મૂરખ૦ ૬ For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy