SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું, તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું? ચેતાવું... ૨ આશા બેડીએ બંધાણે, પરધન ખાતે ખાવું, નીચાં કામ કરીને અંતે, નાહક નરકે જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમજ્ઞાનકી બાજી, માયામાં લપટાવું, ભ્રમણામાં ભુલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું? ચેતાવું૪ તારૂ તારી પાસે જાણી, સમતામાં દિલ લાવું. અલખ નિરંજન આતમજ્યોતિ, બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. ૫ ૨૦. મમતાને માર. (૧૨) (ચે તે ચેતાવું તને રે, પામર પ્રાણ–એ રાગ) ફુલ્ય શું કરે છે કુલીરે, મૂરખ પ્રાણું. કાયામાયા જુઠી કેવી, ઝાંઝવાના નીર જેવી, તેને તુચ્છ કરી દેવી. મૂરખ-દુલ્યો. ૧ આઉખું જાવે છે ખટી, કરે શું તું માથાકૂટી, ખૂટી તેની નહીં બૂદી. મૂરખ-દુલ્ય ૨ પાણીતણે પરપેટે, ખેલ સહુ એમ છેટે, માન નહીં મન મોટોરે. મૂરખ-પુલ્યા૩ કુટુંબ કબીલે સારે, માન નહીં મન મારે, એક દિન થશે ત્યારે. મૂરખ-દુલ્યો કે આંખે જે જે દેખે સારૂં, તે તે ભાઈ નહિ તારું; માને કેમ મારૂં મારૂ છે. મૂરખ-દુલ્યો . For Private And Personal Use Only
SR No.008579
Book TitleGyanamrut Pustika 1 Bhajnawali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy