________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૭ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. પ્રભાતિયું. (૫૬)
ઉઠો ચેતન આળસ છડી, ધમ હૃદયમાં ધારારે, પ્રમાદે શુ' પાયો ચેતન, જાય ફોગટ અવતારે ઊઠા દ
નિદ્રા લેતાં કાળ અનતા, ચાર ગતિમાં ભમીરે; તેપણ શું'તુ તેના વશ થઇ, શય્યામાંહિ રમીએરે ઉઠી ર
નિદ્રા ને આહાર વધાર્યાં, વધતાં ચેતન જાણે; તેહુના નાશ કરીને ચેતન, ધમ હૃદયમાં આણે રે. ઉદા. ૩:
શું સંસારમાં સાર વિચારી, મારૂં મારૂં કરતારે; મૃત્યુતણેા ભય માથે ગાજે, છાયા મિષે ફરતે રે. ઠા ક્રમ કાઠી આ આતમ ધનને, નિશદિન લૂટે પ્રાણીરે; જાગ જાગ આતમ નિજભાવે, એવી જિનવર વાણી ઉઠા
O
ઉડી પ્રભાતે પાપારભનાં, કામ નિવારણ કરો; ચાવીશ જિનવર સકલતીથ'ને, ઘટમાંહિ ભવી ધરજો, ઉઠો ૬
ડારા ઉઠા
શ્રી શ ંખેશ્વર સાહિબ મારા, નામ જપું હું તેશ, સકલ માંગલ કર્તા દુઃખ હર્તા, નાસે કમ' દાનશીયલ તપ ભાવના ભેદ્દે, ધમ' સેવન જે કશેરે, બુદ્ધિસાગર શિવપદ પામી, ભવસાગર ઝટ તરશે. ઠા• ૮
૧૮. આત્મપ્રદેશ દર્શન. (૬૦)
(ગઝલ ) હમારા દેશ છે ન્યારા, પ્રભુ પ્રેમે જશુાવાના; હમારા દેશમાં શાન્તિ, અલખ નામે ગણાવાના.
For Private And Personal Use Only