________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
સત્ય ન ચાહ્યું અતર નયણે, જડમાં માને ધમ', ધમ' મમ'ના ખ્યાલ કરે નહિ, માંધે ઉલટાં કમ†; અંધારૂં અજવાળે રે, કહેા કેમ ટકી શકે. અજ્ઞાની ૨
જાનડીયા જેમ વરવિના તેમ જ્ઞાની વિના ગ્રંથ, નાક વિના જેમ સુખ ન શોભે અનુભવી વિષ્ણુ તેમ પંથ, છીપ રૂપા જેવી?, આઘેથી જોતાં ચગગે. આપમતિ ત્યાં યુક્તિ ખેં'ચી, મતની તાાતાણુ, કરતા કમ' વધારે લેાકા, સાત નીના અજાણ; જ્ઞાનીની આગળ આવીરે, કહેા કેમ ટકી શકે.
અજ્ઞાની ૩
ભૂલ્યે કહેતાં ભુલ ન ભાંગે, પ્રગટે તે ઘટજ્ઞાન, ત્યારે ભ્રમણા બ્રાન્તિ ભાગે, આવે આતમસાન; બુદ્ધિસાગર આધેરે, અતર સૂર ઝગમગે. અજ્ઞાની
અજ્ઞાની ૪
.
૯. કુગુરૂ નાવ ડુબાડે. (૩૦)
(રાગ–ઉપરના )
પત્યના નાવે બેસી રે, તરનાર કે પેરે તરે ? તેલ આશા રેતી ૨, પીલે કડા કેમ સરે છુ પત્થ૦
બાવળીયાને બાથ ભરા પશુ, સરે ન કાય' લગાર; બૂઢાંની કદી પાંત ન બનશે, ખર લીડે પાપડ સાર, નૈષને તમે જોજો રે, કુગુરૂએ ઘરે ઘરે
જલ વલેવા માખણ અથે, તે તા નિષ્કુલ જાય, અજ્ઞાની કુગુરૂની સંગે, તત્ત્વ કથ્રુ ન જણાય, મધાને ઢર્યાં અધે રે, ઠામ કેણીપેરે ઠરે ? પત્થર૦ ૨
For Private And Personal Use Only
પત્ય૦ ૩