________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) બુદ્ધિસાગર સદા સત્ય ઉપકારથી,
પામીએ સત્ય ચેતન્ય ઋદ્ધિ. કાર્ય ૬ ૧૦૦. સર્વનું ભલું ઇચ્છવું. (૩૭૪)
એલવજી દેશે કહેજો આમને–એ રાગ સહનું સારું ઈ છે સજજન માનવી, પરના ઉપકારે ઉત્તમ અવતાર, પરનું સદુપદેશ સારૂં કીજીએ, સહુને શાંતિ સદા મળે નિધરજે. સહુ ૧ સહુને સુખની આશા દિલમાં છે ઘારી, સુખ અર્પણથી સુખને પામે ભવ્ય જે, દુઃખ દેવાની બુદ્ધિ કદીય ને ધારીએ, રાગાદિક દે છે. પરિહર્તાય છે.
સહુ. ૨ ભલું કરે છે ઉત્તમ જન સહુ જીવનું, તીર્થકર ઉપદે થઈ કૃતકૃત્ય જો; વિયેગે દુઃખવવા નહિ પરજીવને, સાચું વરવું જાણું તન સત્ય જે. સહુ. ૩ પાપીની પણ બેટી બુદ્ધિ ટાળવી, હિંસક પર પણ કરુણા કરવી નેમ જે, સુતની વિષ્ઠા દેવે માતા પ્રેમથી, બુદ્ધિ એવી વતે તે સુખ ક્ષેમ જે. સહુ ૪ શત્રુ પર પણ શત્રુબુદ્ધિ ટાળવી, શાશ્વત શાન્તિ પામો જીવનાં વૃન્દ; અનુભવે આતમ સમ સેવે આતમા, ટો વિકારી માયાના મહાફન્દ જે
For Private And Personal Use Only