________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩)
ધર્મના તેજથી મેઘ વષા કરે, ધમકા તેજથી વાય વાયુ ધમના તેજથી રાત્રિ દિવસ થતા,
ધમના તેજથી દીઘ આયુ. ધર્મ૪ માનવી ઊંઘતે ધમપણ જાગતે, ધમનું બાંધીએ સત્ય ભાતું; ચરે ચોરે નહીં અગ્નિ બાળે નહીં;
સમજજે ધર્મનું સત્ય ખાતું. ધર્મ ૫ ધર્મથી પરવે ઉચ્ચ અવતાર લે,
ધમથી પાપ સર્વે પ્રણાશે, ધમથી હરિયે જીવને સંપજે, ધમથી સવ બુદ્ધિ પ્રકાશે.
ધમ ૬ પગ પગે ત્રાધિ પ્રગટતી યમ, ધમથી હનીઆ હથ જેફ ધમ હરે તજી મૂઢ માનવ અરે, પાપના પત્થરે શિર ફ.
સત્ય આનન્દ ને મોજ છે ધમથી,
પૂર્વભવનાં કર્યા આજ પાવે; હાલના ધર્મને ભગવે પરભવે, પામતે ફલ યથા બીજ વાવે.
પમ ૮ આમ બાવળ અને લીંબડા આંબલી, ,
માનવી જે રચે તેવિ વાવે; વાવીએ જેવું પામીએ તેહવું, નાસ્તિ તેમાં જ કોઈ દાવે.
ધમના બીજ વાવે સદા પ્રેમથી, ચાલતે ધમાંથી મુક્તિવાટે બુદ્ધિસાગર અને ચેતજે બાતમા, માલ છે મુનિને શિર સાટે.
ધર્મ, ૧૦
For Private And Personal Use Only