________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
જાતિ છવ હારી તેવી રીતે તે અન્તર શખ, ચેતન સ્વરૂપમાંહિ ચેતના સમાવજે; ધીનિધિ ચેતનરૂપ પડ નહીં ભવકુપ, પરમ સ્વરૂપમાંહિ ચેતના રમાવજે. ૯૦. સ્વસ્વરૂપ વિચાર. (૩૪૦)
મનહર છંદ ચેત જીવ ચિત્તમાંહિ સંસાર અસારમાંહિ, મહા હા વારી સહુ ધમ ચિત્ત ધાર; વિષયને વિકસમ ગણી ભાઈ જ્ઞાનથી, મહાદુઃખદાયી કામ ચિત્તથી વારજે. જૈન ધર્મ ધારવાને ભવદુઃખ વારવાને, જ્ઞાની મુનિ સંગ કરી તત્વને વિચારજે; મહા પુગે મને મનુષ્યને ભવ અરે, -વારંવાર જીવ કહું પિતાને તું તારજે. પ્રીતિમાંહિ ભીતિ જાણી રાખ નીતિ ધર્મની તું, સંગ છે જેને તેને વિશે વિચારજે; અલખ અરૂપી હિ અન્તરમાં જાણ લેઈ, મોહ શત્રુ સેનાને તું જ્ઞાન ખગે મારજે. સમય વિચાર સહુ સમજીને ચેતન તું, “ઉપાદેય એક હાસં રૂપ અવધારજે; ધીનિધિ ચતુર ચિત્ત સમયે સાનમાંહિ, પામીને મનુષ્યભવ હવે નહિ તાજે.
For Private And Personal Use Only