________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८
દુષ્ટ ભાવથી છતા વા એ છતા દોષા ગ્રહણ કરવા
છતાં પાપાત્મા અને છે.
રીતે શ્ર નામના મનુષ્યમાં પચ્ચીશ ગુણ છે અને એક દોષ છે. હ્ર નામનેા પુરૂષ ગ નામના પચ્ચીશ ગુણી સામું જોતા નથી અને એક દોષ દેખી જગમાં જ્યાં ત્યાં નિંદા કરતા ક્રે છે, તેથી પરિણામ એ આવે છે કે તે આની સાથે વેર ઝેર ખાંધે છે. મને દોષ દૂર કરી શકતો નથી, પચ્ચીશ ગુણ લેઇ શકતા નથી અને અન્ય પુરૂષોને પચ્ચીશગુણ લેવામાં વિશ્વ નાંખે છે, માટે તે વિશ્ર્વ સ ંતેષી લેખાય છે. ૢ એમ ધારે છે કે રખેને કાઈ ાતા રાગી તે ? માટે તે એક દોષને ઉધાડે છે; પણ મના પચ્ચીશ ગુણાથી સર્વ મનુષ્યા એક દોષ છતાં પણ આકર્ષાય એમાં આ શ્રર્યું નથી. ની ધારેલી ધારણા નિષ્ફળ જાય છે અને લેાકમાં તે નિંદક ગણાય છે, માટે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગુણી પુરૂષ પણ અન્યના અવગુણુ ખેલત ખરાબ લાગે છે તે દુર્ગુણીનું તે શું કહેવું; તે સભ્યા સમજી શકશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
जो परदोसे गिण्हइ, संतासंतेवि दुभावेणं; सो अप्पाणं बंधइ, पावेण निरत्यएगा वि. ભાવાર્થ—દુષ્ટભાવથી જે આત્મા, પરના છતા વા નહિ છતા દોષોને
|| o ||
ગ્રહણ કરે છે તે પાપ વડે પોતાના આત્માને નિરર્થક અંધનમાં નાંખે છે. પરમાં દોષ હોય તે પણ કહેવાની કંઈ પણ જરૂર નથી. ધારો કે 7 નામના પુરૂષમાં પંચ મહાવ્રતમાંના ચાર છે અને એક વ્રત નથી. અર્થાત્ તે વ્યભિચારી છે. ૪ નામના પુરૂષ તે જાણે છે અને આખા શહેરમાં તેની ખેતી કરવા જ્યાં ત્યાં ભકબકાટ કરે છે. આથી તે પાપ કર્મથી ૩ નામના પુરૂષ બંધાય છે, પણ કાંઈ તે કર્મથી છુટતા નથી; ત્યારે નાહક તેણે નિંદા કરી એમ સિદ્ધ થયું. નામના પુરૂષના નિદાના ખેલથી તે લેાકેામાં નિ ંદક ગણાય છે. તેને 7ની સાથે વૈર થાય છે. T નામના પુરૂષ તે દોષી હતા અને વાટે જતાં કછ વ્હારવાની પેઠે તે ક્લેશમાં ઉતરતાં રાજદ્વેષથી લેપાય છે અને તેનું અધ:પતન થાય છે. નિંદાના શબ્દો ખેલવાથી 7 સુધરતા પણ નથી, ઉલટા બગડે છે. સુધા રવાની રીતિ તો એ છે કે હેની આગળ તેવા ગુણાનું વર્ણન કરવુ. ખાનગીમાં હેને મેધ કરવા, મેધથી તેને આત્મા સુધરે છે, એવુ જાણી સ્ત્રીઓએ અને પુરૂષાએ પારકી નિદા કરવાની ટેવ વારવી. નિદક દોષોને ખેલે પાતે પાપ કર્મથી બંધાય છે અને પરને પણ પાપ કર્મમાં સા હાયી થાય છે.
For Private And Personal Use Only