________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) દેવસૂરિ થયા. તેમણે પારસ શ્રેણીના આગ્રહથી શ્રીલાષી પાર્શ્વનાથની સ ંવત્ ૧૧૧૮ માં પ્રતિષ્ઠા કરી. શ્રીનાણાવલગચ્છમાં અનેક મહા પ્રભાવક આચાર્યા થયા હાય એમ સમજાય છે. નાણાવલગચ્છ સ અધી વિશેષ વૃત્તાંત પ્રાપ્ત થતાં પ્રકાશિત કરવામાં આવશે. નાણાવલચ્છના આચાર્યો વિશેષત: મેવાડ-નાની મારવાડ-માટી મારવાડ અને માળવામાં રહ્યા હાય એમ લાગે છે. બ્રહ્મર્ષિ કૃત સુધર્મ ગચ્છ પરીક્ષા ચોપાઈમાં નાશાવાલગચ્છનુ નામ આવે છે.
ચિત્રવાલગચ્છ—શ્રીચૈત્રવાલગચ્છમાં
ભુવન
ચંદ્રસૂરિ થયા છે. ચૈત્રવાલગચ્છના આચાર્યાં અને તપાગચ્છના સ્થાપક આચાર્ચીને અત્યંત પ્રેમ સબંધ હાય એમ જણાય છે. ચૈત્રવાલગચ્છ કયારે ઉત્પન્ન થયા અને તેમાં કયા કયા આચાર્યો થયા તેનુ વિશેષ વૃત્તાંત શોધીને બહાર પાડવાની જરૂર છે. તેરમા ચોદમા સૈકા પર્યન્ત ચૈત્રવાલગચ્છના આચાર્યોનું જોર હેતુ એમ સભાવના થાય છે. ચૈત્રવાલગચ્છીય શ્રીયશાભદ્રસૂરિની સાહાયથી શ્રીજગુÄદ્રસૂરિએ
.
For Private and Personal Use Only