________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩)
ળનારી હતી. જેનેામાં સર્વ પ્રકારનું વ્યાવહારિક તથા ધાર્મિક સાહિત્ય વિદ્યમાન હતુ, જૈને સર્વ પ્રકારે સ્વકીય પ્રગતિ કરવાને શક્તિમાન હતા. જૈને વ્યાપારમાં પશ્ચાત્ હમ્યા. જેને જ્ઞાનમાં પશ્ચાત્ રહ્યા. શા રીરિક, માનસિક અને વાચિક એ ત્રણ પ્રકારની કેળવણીથી જેના પશ્ચાત પડ્યા છે. જૈન સાધુએ પણ જ્ઞાન મળ આદિ મળેાથી પશ્ચાત્ હડવા લાગ્યા છે. પૂર્વની દ્રષ્ટિએ દેખતાં જૈનોની જાહેાજલાલીનુ ઘણુ નષ્ટ થયું છે. હાલ જે કાંઇ છે તે ભવિષ્યમાં રહી શકશે નહિ તેના વિચાર કરતાં દરેક જૈન મુંઝાઈને સંશયયુક્ત કઇક વધે છે. જૈન સાધુએ અને સાધ્વીએ કદી સ્વ
છંદતાથી-કુસ પતાથી અને નિર્દેયકતાથી વર્તીને જૈન કામની પ્રગતિ કરવાને અનેક જાતના અન્યત્રસ્થિત ઉપાયે ચેાજશે તેા તેથી તેઆ નિષ્ફળતા પ્રાપ્ત કરી શકશે. સાધુ અને સાધ્વીએ સ્વસ્વગ સઘાડાના મુખ્ય પ્રવર્ત્તકાની આજ્ઞા સ્વીકારીને અને પરસ્પર ગચ્છાની તકરારામાં મળ વ્યય થાય છે તેના
For Private and Personal Use Only