________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
માટે સંઘપ્રગતિ નામના પ્રબંધ આ પુસ્તકમાં ચેાજ વામાં આન્યા છે. મહાસંઘ પ્રગતિ સખશ્રી જે જે ઉદ્ગારા પ્રસગેાપાત્ત નીકળ્યા હતા તે નોંધ લખી રાખેલા હતાં તેમાંથી અત્ર ઉત્તારા કરવામાં આવ્યા છે, તેથી તેમાં અનુક્રમણિકા નથી તેમજ પુનરૂક્તિ જેવા વિચારો છે. પરંતુ સારગ્રાહ્યદષ્ટિથી વાચા સાર ગ્રહણુ કરી મુખ્ય મતલબને સિદ્ધ કરવા પ્રયત્ન કરશે.
મહાસ`ઘ પ્રગતિ પશ્ચાત્ જૈન ગીતાને દાખલ કરવામાં આવી છે. જૈન ગીતાથી ઘણેા સાર ગ્રહણ કરવા જેવા છે. જૈન ગીતામાં જૈન ધર્મની ઉન્નતિ થાય એવા વિચાર છે માટે પ્રત્યેક જૈને અત્રસ્ય વાંચી જોઇએ.
આ
પુસ્તકમાં પ્રસંગાપાત્ત દ્વિતીયાવૃત્તિ નીકળતાં સુધારા વધારા કરવામાં આવશે. માટે સજ્જનાએ સુધારા વધારા સંબંધી અને સૂચનાઓ કરવી.
For Private and Personal Use Only