________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) આવી પડેલી હોય, તેઓને યથાશકન્યા સ્વાત્મભાગે બજાવવી એ પ્રત્યેકનું કર્તવ્ય પ્રત્યેક મનુષ્ય અવબેધવું જોઇએ. દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે વર્તમાન સાનુકુલ અને પ્રતિકૂલ સ્થિતિ એ, બેની વચ્ચમાં રહીને સ્વાધિકારે કર્તવ્ય બજાવવાના કરતાં વિશેષ કરવામાં આવ્યું નથી. એમ સ્વાવબેધની સાથે મહા સંઘપ્રગતિ મંત્રનું સર્વત્ર વ્યાપક બલ પ્રસરે એમ નિવેદવામાં આવે છે શાન્તિઃ “સાધુઓની અને સાધ્વીઓની પ્રગતિના
હેતુઓ. ” ૧ પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુઓની અને સાધ્વીઓની મહા સભા ભેગી થાય અને પરસ્પર સંપ પ્રેમ રહે એવા કેલકરારે પરસ્પરમાં થાય અને સુલેહસંપના કેલકરાને ભંગ ન થાય એવા ઉપાય
લેવા.
૨ ગચ્છ મતભેદ કલેશની ઉદીરણ ન થાય
For Private and Personal Use Only