________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) ધીઓએ, શ્રાવકેએ અને શ્રાવિકાઓએ સર્વ જીવનું ભલું ઈચ્છવું અને ભલું આદરવું. સામાન્ય મત દેથી પરસ્પર એક બીજા જેને પર દ્વેષ, ઈર્ષ્યા, અને નિંદાદિથી ન જોતાં સર્વ પર ઉચ્ચષ્ટિથી દેખવું જોઈએ. અને જેનાચાર્યોની આજ્ઞા પ્રમાણે વતી ને
જનાઓની વ્યવસ્થાપૂર્વક જૈનધર્મોન્નતિ અને જેના સન્નતિ કરવાની પિતાની ફરજ અદા કરવી જોઈએ.
જેનેએ જેનધર્મનું રહસ્ય સમજીને સાધ્ય શું? છે તે લક્ષ્યમાં રાખીને તદનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. સાધ્યને ભૂલવાથી અને અન્ય બાબતને કે જે સાધ્યના હેતુભૂત છે તેને સાધ્વરૂપ માનીને પ્રવર્તી વાથી લાભને સમૂળગો નાશ થાય છે અને પરિણામમાં હાનિરૂપ ફળ દેખાય છે. એક વહીવટદારે કાબુલીઓને સરકારી તીજોરીએ જાળવવા નોકર રાખ્યા અને તેઓને કહ્યું કે તમને તીજોરીનું સીલ જાળવવાનું કામ પવામાં આવે છે. કેઈ સીલ તેડે નહિ તે બાબતની સંભાળ રાખીને નેકરી કરવી. કાજુ
For Private and Personal Use Only