________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) એ માર્ગ અંગીકાર કરીને રાગદ્વેષને ઉપશમ કરવા સદા પ્રયત્ન કરવાનું છે. રાગદ્વેષને શમાવવા એજ મુખ્ય સાધ્યબિંદુ છે. સર્વગીય સાધુઓએ અને સાધ્વીઓએ રાગદ્વેષને જીતવા પ્રતિ ખાસ ઉપયોગ ધારણ કરવું જોઈએ. સર્વ ગચ્છના સાધુઓએ અને સાધ્વીઓએ ખાસ સમજવું કે અમારે પરસ્પર જેનશાસનની ઉન્નતિ માટે રાગદ્વેષને પરિહાર કરી સંપીને પેજના પૂર્વક જેનધર્મોન્નતિનાં કાર્યો કરવા જોઈએ. પરંતુ સામાન્ય મતભેદે રાગદ્વેષના વશ થઈ સાત્વિક પ્રકૃતિથી ભ્રષ્ટ થઈ ક્ષમાદિ ગુણેથી દૂર ન જવું જોઈએ. અમારું માન, અમારે કદાગ્રહ, અમારી મહત્તા વગેરેને જેનશાસનના ઉદય માટે ત્યાગ કર પડે તે ભલે થાએ, અમારે એને ખપ નથી. અમારે તે જૈનશાસનના ઉદય માટે સર્વને ભેગ આપીને રાગદ્વેષના ઉપશમે પરસ્પર સાધુઓથી મળી ધર્મ કાર્યો કરવાની ખાસ જરૂર છે એમ લક્ષ્યમાં રાખવું જોઈએ. સર્વ ગચ્છના આચાર્યોએ, સાધુઓએ, સા
For Private and Personal Use Only