________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકે અને શ્રાવિકાઓના ધર્મવર્તનના આધારણા આગમ અને ગ્રામાંથી મળી આવે છે. ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓ કયા કયા છે તેની ફરીયાદ વારંવાર થયા કરે છે. આગ અને પૂવોચાર્યોએ રચેલા ગ્રંથોમાંથી જે જે ચતુર્વિધ સંઘની વ્યવસ્થાના બંધારણે મળી આવે તે એકઠાં કરવાની જરૂર છે. વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાથ સાધુઓ સાધ્વીઓ અને આચાર્યોએ એકઠા મળી ભૂતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘનાં બંધારણ સંબંધી ઉહાપોહ કરી તેમાં દેશકાલાનુસારે સુધારે-વધારે કરે અને ઉત્તમ અગ્રગણ્ય માન્ય શ્રાવકે અને શ્રાવિકાઓની સમ્મતિપૂર્વક બહાર પાડવાં. જ્યારે ચતુ. વિધ સંઘનાં બંધારણના કાયદાઓને જેનકોમ સમજતી થશે અને તેનાં પ્રત્યેક બંધારણના કાયદા સંબંધી ન્યાયપૂર્વક દેશકાલાનુસાર ઘણું ચર્ચાઓ ચાલશે ત્યારે જેને કેમમાં જાગૃતિ આવશે. અને પશ્ચાત ગ૭, સંઘ અને ચતુર્વિધ સંઘની એક
For Private and Personal Use Only