________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
શકે નહીં એમ કહેવુ તે સમાચારીના આધારે યાગ્ય છે. શુષ્ક અધ્યાત્મજ્ઞાનીઓએ કદી જૈન ધર્માચાર્યની આસાથીવિમુખ રહેવું નહિ, ટારણકે આચાર્યની સાજ્ઞા નહિ માનવાથી વ્યવડારધમ ના લાપ થઈ જાય છે અને તેથી જૈન સંઘરૂપ તીના ઉછેદ થવાના પ્રસંગ આવે છે. તેના પરિણામે તીર્થ્રોચ્છેદનુ મહાપાપ લાગે છે. અતએવ જૈનાએ સમજવું કે જૈનધર્માચાર્યની આજ્ઞામાં રહેવુ એ પેાતાની ધર્મ જ છે અને તે અવશ્ય અદા કવી જોઇએ.
શ્રાવકોએ અને શ્રાવિકાઓએ પોતાના ગચ્છ-સઘાડાના આચાર્યની પોતે આજ્ઞા માનવી અને જે જે સાધુઓ તથા જે જે સાધ્વી આચાર્યની આજ્ઞા ન માનતી હાય તેએની પાસે આજ્ઞા મનાવવી અને પરસ્પરમાં સપ વતે એવા પ્રયત્ન કરવા એ શ્રાવ અને શ્રાવિકાઓનુ કન્ય છે. જૈન કામ-જૈન સંધના અંગભૂત શ્રાવકા અને શ્રાવિકાઓ હાવાથી તે પરસ્પર એક ખીજા અંગના ઉપગ્રહ–સાહાત્મ્ય કરે એ
For Private and Personal Use Only