________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૯)
વીઓ સ્વાઘપણે વતે છે અને સ્વગચ્છના સંધાડાના આચાર્યની આજ્ઞાને ઉથાપે છે. જેઓ આ ચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને નિબંધ છે તેઓની પડતી-હેલના થાય છે અને તેથી અંતે જેન કામ અને જૈનધર્મના નાશનું પરિણામ આવે છે. શ્રીયશેવિજયજી ઉપાધ્યાય જેવાઓ પણ સ્વગચ્છના આચાચેની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને આચાંચિની આજ્ઞા પ્રમાણે ઉપદેશ દેતા હતા. આ ચાર્યની આજ્ઞા વિના ગચ્છ-સંઘાડામાં કઈ પણ સાધુથી જૂદી પ્રરૂપણ થાય નહીં અને તેમની નિશ્રા વિના સાધુ અને સાધ્વી પણ કરી શકાય નહીં. સર્વગચ્છના સાધુઓ અને સાધ્વીઓ જે સંપીને આચાર્યની આજ્ઞા પ્રમાણે ધર્મોપદેશાદિ કાર્ય કરે છે, તે શ્રાવકે અને શ્રાવિકાઓ ઉપર સારી અસર થાય છે. સ્થાપનાચાર્ય વિના પણ જ્યારે ધર્મની ક્રિયા કરી શકાતી નથી તે પછી જીવતા આચાર્યોની આજ્ઞા અને તેમનાં વિના કદી ક્ષણ માત્ર પણ ચતુર્વિધ સંઘમાં ચાલી
For Private and Personal Use Only