________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૫) પ્રગતિમાં આગેવાન કરીને ધમની ઉન્નતિ કરવી જોઈએ. ગચ્છાચાર પત્તાની ટીકામાં સાધુઓ અને સાધ્વીઓના આચારે અને ગુણે બતાવ્યા છે તથા બૃહત્ક૯પની ટીકા વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓનું અપવાદ ચારિત્ર દર્શાવ્યું છે તે આચાર્યની નિશ્રાએ રહેતાં ઘટી શકે અને તેથી જેન શાસનની ગંભીરતા જળવાઈ રહે, અન્યથા સ્વચ્છેદે વર્તતાં જૈન સાધુઓ અને સાધ્વીઓ પરથી શ્રદ્ધા ઉઠે એવા પ્રસંગે અને અને તેથી જેન શાસનની અવનતિ થાય. અતએવ સંઘાડા-ગચ્છના ઉપરી ઉદાર હૃદયવાળા ગંભીર ગીતાર્થ આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવું એજ જેન ધર્મોન્નતિ અને આત્મોન્નતિ માટે જેનેનું ખાસ કર્તવ્ય છે.
રેન કેમરૂપ શરીરમાં જૈનાચાર્યો એ શીર્ષ સમ છે. સર્વ અંગમાં શીષની મહત્તા છે. ઉપાધ્યાયે મુખના સમાન છે, પ્રવર્તકે હદયના સમાન છે અને સાધુએ હસ્ત સમાન છે. શ્રાવકે અને શ્રાવિકાઓ
For Private and Personal Use Only