________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
કાલને અનુસરી માન આપીને વમાનકાલીન ગીતાથ જૈનાચાર્યની આજ્ઞા પ્રમાણે જૈનાએ વંવુ જોઇએ, જૈન કામની વ્યાવહારિક તથા ધામિ કેાન્નતિના વિચાર કરવાના હાય ત્યારે વ્યવહારનયને માન આપી ઉન્નતિના ઉપાયાને આદરવા અને વર્તમાનકાલીન જૈનાચાર્યોને અનુસરી વવુ એજ જૈન કામની ઉન્નતિનું પ્રથમ લક્ષણ છે, ધર્મની સત્તાના પ્રવર્તક છે. નાચાયો છે અને તેથી જૈનધમ પ્રગતિકારક વિચારક સુધારક જૈનાચાર્યને બહુ માન આપતાં અને તેમની આજ્ઞાના અમલ કરતાં સમગ્ર જૈન ફેામના શ્રેયમાં ભાગ આપી શકાય છે એમ પ્રત્યેક જૈને સમજવુ જેઈએ. ગચ્છ એ સંઘના ધ્યેયભાગ છે અને તેથી વીર પરપર સંરક્ષક ગચ્છાધિપતિ જૈનાચાર્યું કે જેઓના હૃદયમાં ધર્મની પ્રગતિ કરવાની તીવ્ર ઉત્કંઠા છે તેઓને માન આપીને તેના તાબે રહેવાથી ન કામની ઉન્નતિ કરી શકાય છે. મંધારણુ-નિયમાની સુવ્યવસ્થા જે કામમાં-જ્ઞાતિમાં-સમાજમાં હોય છે તે કામના તે
For Private and Personal Use Only