________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૫) અને ગ્રહકલ્પિત દોષ નથી માનતે. ૭ તેણે લેકે પાસે ખેતી, વસતિ, વાણિજ્ય આદિ કરાવીને અને શીતલ જલને ઉપગમાં લાવી પ્રચુર પાપને સંચય
એ બધા ભેદેને ખુલાસે સારી રીતે ત્યારે થઈ શકે કે-જ્યારે આ સંઘના આચાર્યોના બનાવેલા શ્રાવકાચાર અને યત્યાચારના ગ્રંથ મલે. માલુમ નથી કે–હાલમાં આ સંઘના અનુયાયી છે કે નહીં?
यापनीय संघ. कल्लाणे वरणयरे सत्तसए पंच उत्तरे जादे । जाव निय सयभट्टो सिरिकलसादो हु सेवडदो॥
કલ્યાણ નામના નગરમાં (જે આજકાલ નિજામના રાજ્યમાં છે) વિક્રમ રાજાના મૃત્યુ પછી ૭૦૫ વર્ષે આ સંઘની ઉત્પત્તિ થઈ.
શ્રીકલશ નામના કેઈ વેતાંબરાચાયે આની સ્થાપના કરી. શાકટાયન વ્યાકરણના કાઁ, શ્રુતકેવલિ
For Private and Personal Use Only