________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
જૈન ધર્મની સારી રીતે સેવા કરી શકશે. તપાગચ્છ, વડગ, અચલગચ્છ, ખરતરગચ્છ વગેરે ગઝોના પ્રવર્તકેએ જૈન ધર્મની આજપર્યત સારી સેવા બજાવી છે. પણ હવે તેઓ પોતાની ભૂલ અવેલેકશે તે તેઓ જૈન ધર્મમાંથી ભ્રષ્ટ થતા વણિક જેનેને જૈન ધર્મમાં સ્થિર કરી શકશે. અને અન્ય વર્ણના લોકેને જૈન ધર્મમાં દાખલ કરી શકશે. મૂઢ સાંકડા મનવાળા અને વર્તમાન જમાનાનું જેઓને ભાન ન હોય તેવાઓ જે જૈન ધર્મના આગેવાને હેય છે તે તેથી જંગલી મનુષ્યની પેઠે જેન કેમની અને જેને ધર્મની પડતીને પ્રારંભ થાય છે માટે હવે ગૃહસ્થ જેમાં અને ત્યાગી સાધુઓમાં જેન ધર્મના પૂર્ણ જ્ઞાતાઓને આગેવાન તરીકે માનવા જોઈએ, અર્વાચીન જમાનામાં જ ગચ્છના ભેદ પડેલા છે તેમ પૂર્વે પણું અનેક ગચ્છે પ્રગટ્યા હતા તે અત્રે જણાવવામાં આવે છે.
પૂર્વે શ્રી મહાવીર સ્વામીના પશ્ચાત્ બસે ત્રણ
For Private and Personal Use Only