________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ વસ્તી હતી તેથી તે હીરાપલ્લી ગણાતું હતું, ને તેથી હીરાપલ્લી ગચ્છની ઉત્પત્તિ થઈ હોય એમ ક
ના થાય છે. જાખડીયા ને છીવાવાલ ગચ્છની ઉ. ક્ષત્તિ મારવાડમાં થયેલી સંભ છે. ચતુર્દશી પક્ષની તથા ત્રિભવીયા ગચ્છની ઉત્પત્તિ ગુજરાતમાં સંભવે છે. જેરાંડ ને જાગડ ગચ્છની ઉત્પત્તિ કયાં થઈ તે જાવાનું સાધન નહિ હોવાથી કહી શકાય તેમ નથી. અમે બને તેટલા પ્રયત્ન વિચારશક્તિથી ભામાદિકને અનુસારે ગચ્છની ઉત્પત્તિ દર્શાવી છે ને કેદાચ તે અન્યથા હાય ને સાધનસંપન્ન હોય તે તે પણ માનવાને કંઈ હરકત નથી. કેટલા ગની ઉ
ત્પત્તિ ગામને નામે કેટલાક ગચ્છની ઉત્પત્તિ બિરૂદિને નામે તથા આચાર્યને નામે પણ થયેલી છે. એ રીતે અનેક પ્રકારે ગચ્છના નામની ઉત્પત્તિનાં કારણે સંભવે છે. ચૈત્યવાસ નામથી જેન વેતાંબરે પરિચિત છે. બાર વર્ષ સુધી ચૈત્યવાસી સંપ્રદાયનું જેર રહ્યું હતું. ચૈત્ય પાસે વાસ કરવાથી ચૈત્યવાસી
For Private and Personal Use Only