________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) જિનમંદિર બનાવાવ્યાં. જેમાં નવાણું હજાર ૯૦૦૦ જીર્ણ જિનદેરાસરને ઉદ્ધાર કરાવ્યું અને છવીશ હજાર ૨૬૦૦૦ નવીન જિનમંદિર બનાવ્યાં. તથા સેના-ચાંદી–પિત્તલ-પાષાણુ પ્રમુખની સવા કરોડ ૧૨૫૦૦૦૦૦ જિનપ્રતિમા બનાવરાવી. સાત ૭૦૦ દાનશાલા બનાવરાવી. આવું કથન પરિશિષ્ટપર્વ આદિમાં છે.'
5 આર્યમહાગિરિના મુખ્ય આઠ શિષ્ય. તેના નામ–૧ સ્થવિર ઉત્તર. સ્થવિર બહુલ. અને બલિ
સહ, બલિરૂહથી ઉત્તરબલિસ્સહ ગ૭ અને તે ગચ્છની ચાર શાખાએ નીકળી તેનાં નામ-૧ કોશાંબિકા, ૨ સપ્તતિકા, ૩ કેટંબાની, અને ૪ ચંદ્રનાગરી. ૩ સ્થવિર ધનાર્ધ, ૪ સ્થવિર–શ્રીત્રાદ્ધ, ૫ સ્થવિર-કૌડિન્ય, સ્થાવિર-નાગ, ૭ સ્થવિરનાગમિત્ર, ૮ સ્થવિર–ષઉત્સુક હગુપ્ત. આ રેહગુપ્ત દ્રવ્ય-ગુણદિ છ પદાર્થ માનનાર વૈશેષિક મત સ્થાપે, તેવું કથન શ્રીઆવશ્યકસૂત્ર, કલ્પસૂત્ર,
For Private and Personal Use Only