________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭)
પાડ્યું, સૂણચાર્ય મહાવિદ્વાન થયા. ભીમરાજાએ ભાજરાજાની ધારાનગરીના મહાવિદ્વાનને જીતવા સુરાચાર્ય ને માકળ્યા. તેઓએ ધારાનગરીના સર્વ પંડિ તાને જીતી લીધા. મૂળાનાથે ઋષભદેવ અને નેમના થતા ચરિત્રપર અતિ ચમત્કારિક ક્રિસધાનકાવ્ય ગ્રન્થ રચે છે. સૂરાચાયના શિષ્ય દેલામહત્તર થયા, તેઓ જ્યેાતિવિધાના મહાપારગામી વિદ્વાન હતા. દેલામહુત્તરના શિષ્ય દુસ્વામી થયા. સિદ્ધષિ જણાવે છે કે-દેલા મહત્તરના શિષ્યદ સ્વામીએ મારી સાથે ગર્ગાચાર્ય પાસે દીક્ષા લીધી હતી.
સૂરાચાય ના શિષ્ય ગઋષિ થયા અને ગ ઋષિના શિષ્ય સિદ્ધસૂરિ ( સિદ્ધષિ` ? ) થયા. સિદ્ધસૂરિએ ધ દાસ ણિની ઉપદેશમાલાપર ટીકા રચી છે તથા ઉપમિતિ ભવપ્રપચ નામના અદ્ભુત ગ્રન્થ રચ્ચે છે.
નાગપુરી તપાગચ્છ-નાગપુરી તપાગચ્છમાં રાજરત્નસૂરિના શિષ્ય ચદ્રકીર્તિસૂરિ થયા. તેમણે સા
For Private and Personal Use Only